Skip to content

विक्रम बेताल की कहानि | વિક્રમ વેતાલ 1

विक्रम बेताल की कहानि
11590 Views

विक्रम बेताल की कहानिया भाग 1 हिन्दी मे पढने के लिए निचे जायें । વિક્રમ વૈતાળની વાર્તા આપ સમક્ષ મુકી રહ્યા છીએ. જે ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં મુકેલી છે. vikram or betal pdf book, વૈતાળ પચ્ચીસી. સિંહાસન બત્રીસી, બત્રીસ પૂતળીની વાર્તા.

વિક્રમ વેતાલ ગુજરાતી ભાગ 1

નાના ભાઈ ભર્તુહરિના સંન્યાસ લીધા પછી વિક્રમે ગાદી સંભાળી અને સુખેથી રાજપાટ ચલાવવા લાગ્યા. તેને હરાવનારું દૂર દૂર સુધી કોઈ ન હતું.

એક દિવસ નગરમાં શાન્તિશીલ નામના એક યોગીનું આગમન થયું. તેણે માથા પર ભભૂત લગાવેલી હતી. હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. ભગવા વસ્ત્રો પહેર્યા હતા. તેના મસ્તક ને જોઈને તો કોઈને પણ તે મહાન યોગી લાગ્યા વિના ન રહે. 

યોગીએ રાજાને કહ્યું, ‘મહારાજ… ગોદાવરી નદીના કિનારે એક સ્મશાન છે. એ સ્મશાનમાં હું એક મંત્ર સિદ્ધ કરી રહ્યો છું. એ મંત્ર સિદ્ધ થઈ જશે તો મારું મનોરથ પૂર્ણ થઈ જશે. તું બસ રાત્રીના મારી પાસે તારા હથિયાર લઈ આવી જજે.’

રાજાએ તુરંત ગરદન ઘુમાવી અને હા કહી દીધું. રાજાની હા સાથે જ યોગીએ તેને રાતના સ્મશાનમાં પધારવાનો સમય કહી દીધો.

વિક્રમ રાજા ત્યાં પહોંચ્યા. ગોદાવરી નદીના કિનારે સ્મશાન હતું. આસપાસ તો શું? પણ દૂર દૂર સુધી કોઈ ન હતું. મનુષ્ય જ નહીં પ્રાણી પણ નહીં. સ્મશાન એક ગુફા જેવું હતું. ગુફાની આસપાસ ચામાચીડિયા લટકી રહ્યા હતા. અંધારામાં તેની આંખો બિહામણી લાગતી હતી. રાજા વિક્રમે જોયું તો યોગી અગ્નિકુંડની સામે ધૂણી ધખાવીને ધ્યાનમાં લીન હતા. તેણે બંધ આંખે જ કહી દીધું, ‘આવ મહારાજ આવ.’

આટલું બોલતા જ યોગીની ઉપર ઉડી રહેલા ભૂત-પ્રેત અને પીશાચો જંગલમાં દૂર ક્યાંક ચાલ્યા ગયા. જેના પર રાજા વિક્રમનું હજી સુધી ધ્યાન જ નહોતું પડ્યું.

‘બોલો યોગીજી મારા માટે શું આજ્ઞા છે?’

યોગીએ કહ્યું, ‘રાજન્ આટલી ભયાનક જગ્યાએ આવતા તને ડર ન લાગ્યો. હું જો દાડમમાંથી હીરા કાઢી શકતો હોઉં તો તારા જેવા મનુષ્ય સાથે શું શું કરી શકું?’

‘ના યોગીજી તમારું ઋણ છે મારા પર અને ઋણ ત્યારે જ કોઈ રાખે છે જ્યારે તેને પોતાની પહોંચથી દૂર રહેલી વસ્તુ પ્રાપ્ત કરવી હોય.’

‘ઠીક છે. તો સાંભળ રાજન્ અહીંથી દક્ષિણ દિશામાં જઈશ એટલે દૂર એક સ્મશાન આવેલું છે. એ સ્મશાનમાં એક સિદ્ધવડ આવેલું છે. એ સિદ્ધવડના ઝાડ પર એક મડદું લટકે છે. એને તું મારી પાસે લઈ આવ ત્યાં સુધી હું પૂજા કરું છું. એ મડદાને તું મારી પાસે લાવીશ એટલે મારી સમગ્ર વિધિ સંપન્ન થઈ જશે.’ આટલું કહી યોગીએ આકાશ તરફ જોયું અને ખડખડાટ હસ્યો, ‘આજની રાત લાંબી પસાર થવાની છે….’

વિક્રમે વાત સાંભળી અને બે હાથ જોડી નમન કરી ત્યાંથી ચાલી નીકળ્યો. સિદ્ધવડ તરફ જતો રસ્તો ખૂબ જ ભયાનક હતો. ચારેબાજુથી જાનવરોના અવાજ આવી રહ્યા હતા. ભૂત-પ્રેત અવાજ કરી રહ્યા હતા. રાજાને અંધારામાં એક એક ડગલું ધ્યાનથી રાખવું પડતું હતું. સાંપ આવી ગમે ત્યારે પગમાં આટી મારી ચડી જતા હતા. રાજાને સિદ્ધવડ સુધી જતા રોકવા માટે રસ્તા પર આવતી દરેક વસ્તુ તેને તેના ધ્યેયથી ડગમગાવતી હતી. રાજા તલવાર ખુલ્લી રાખીને ચાલતો હોય ત્યાં તો નજીકમાં આવેલો પથ્થર પણ ગબડીને પડે.

એ સ્મશાન પાસે પહોંચી ગયો. યોગીના સ્મશાન કરતા પણ આ સ્મશાન અધિક ભેંકાર લાગતું હતું. એક સિંહ ગર્જના કરી રહ્યો હતો. અચાનક તે દોડ્યો અને પસાર થતા હરણ પર તૂટી પડ્યો. રાજા ડર્યા વિના સ્મશાનની અંદર પ્રવેશ્યો. સ્મશાનની અંદરથી સિદ્ધવડ સુધી પહોંચવા જાય છે ત્યાં ઉપરથી એક સાંપ તેની માથે પડ્યો. તેની ગરદન અને છાતીને ભીંસવા લાગ્યો. રાજાએ મહામુસીબતે તેનાથી છૂટકારો મેળવ્યો.

વિક્રમ આગળ ચાલવા જતો જ હતો ત્યાં એક ગાંડો હાથી તેના રસ્તા વચ્ચેથી પસાર થયો. રાજા સમયસૂચકતા વાપરીને ત્યાંથી ઠેકડો મારી છટકી ગયો. તેને ભારે આશ્ચર્યું થયું કે આ કંઈ જેવું તેવું સ્મશાન તો નથી જ. એક સ્મશાનમાં હાથી, સાંપ અને સિંહ જેવા ખૂંખાર જાનવરો.

તે આગળ વધતો ગયો અને પહોંચી ગયો સિદ્ધવડની પાસે. સિદ્ધવડ સળગી રહ્યો હતો. રાજા વિક્રમ આવ્યો અને આગ ઠરી ગઈ. રાજાને મનમાં થયું કે, ‘દેવે કહ્યું એ આ જ વાત લાગે છે.’

સિદ્ધવડ ઊંચું હતું. રાજાએ ઉપર જોયું તો દોરડાથી બાંધેલું એક મડદું લટકતું હતું. તેનું શરીર આખુ સફેદ હતું. રાજા ઝાડ પર ચડી ગયો અને તલવારથી દોરડું કાપી નાખ્યું. મડદુ ધડામ કરતું નીચે પડ્યું.

‘હવે આને લઈ જાઉં.’ રાજા બોલતો બોલતો સિદ્ધવડ પરથી ઉતરી અને મડદાને લેવા જતો જ હતો ત્યાં મડદું રડવા લાગ્યું, ‘આહાહહાહાહા…. ઓઓઓઓઓ…’

રાજા પાછો મૂંઝવણમાં મૂકાયો. તેને કૌતુક થયું. તેણે મડદાની નજીક આવી પૂછ્યું, ‘તું કોણ છે?’

મડદાએ જવાબ ન આપ્યો. રાજાએ ફરી પૂછ્યું, ‘તું કોણ છે?’

મડદું જોરજોરથી હસવા લાગ્યું, ‘હા… હા…..હા…. હા….’

‘તું એમ નહીં માને.’ રાજા તેની નજીક ગયો તો મડદું ઉડ્યું. ઉડીને ફરી સિદ્ધવડ પર ઉલટું લટકી ગયું. રાજા ફરી ઉપર ગયો તો મડદું નીચે આવી ગયું. રાજા નીચે આવ્યો તો મડદું ઉપર ચાલ્યું ગયું. આ રમત તો ચાલી પૂરજોશમાં. રાજા ઉપર તો મડદું નીચે અને મડદું ઉપર તો રાજા નીચે. આખરે રાજાએ મડદું નીચે હતું ત્યારે કૂદકો માર્યો અને પકડી લીધું. હવે રાજા કોઈ વાર મડદા ઉપર ચડી તેને પકડવાની કોશિશ કરે તો મડદું ભાગવાની કરે. રાજા તેને પકડીને પૂછતો જાય, ‘બોલ કોણ છો તું?’

મડદું કંઈ બોલ્યું નહીં.

રાજાએ મડદાને પકડી પોતાની પીઠ પર લાદી દીધું અને ચાલવા લાગ્યો. મડદાએ વિક્રમના સવાલનો હવે છેક જવાબ આપ્યો અને પ્રતિ પ્રશ્ન પણ કર્યો, ‘રાજન મારું નામ વેતાલ છે. તું કોણ છે ? જવાબ દે.’

રાજાએ જવાબ આપ્યો, ‘હું ધારાનગરીનો રાજા વીર વિક્રમ છું. તને યોગી પાસે લઈ જવા આવ્યો છું.’

વેતાલે કહ્યું, ‘હું એક શરત પર તારી સાથે ચાલું. જો તું રસ્તામાં બોલીશ તો હું ઉડીને ફરી સિદ્ધવડ પર ચાલ્યો જઈશ.’

રાજાએ શરતનો સ્વીકાર કર્યો.  

શરતનો સ્વીકાર થતાં જ વેતાલ બોલ્યો, ‘પંડિત, ચતુર અને જ્ઞાની તેના દિવસો તો સારી સારી અને મીઠી મીઠી વાતોમાં જ વીત્યા રાખે છે. જ્યારે મુર્ખાઓના દિવસો ઝઘડા અને ઊંઘમાં. સારું તો એ જ કહેવાય રાજન્ કે આપણી વાતો પણ સારી સારી સારી વાતોમાં જ પસાર થાય. હું તને એક વાર્તા સંભળાવું લે…

બીરબલનો ત્યાગ

એક નગરમાં રૂપસેન નામનો રાજા હતો. એક દિવસ રૂપસેન તેના કક્ષમાં આરામ કરી રહ્યો હતો ત્યારે તેણે મુખ્ય પ્રવેશદ્વાર પર કેટલાક લોકોનો અવાજ સાંભળ્યો. જાણે કોઈ અંદર આવવાની કોશિશ કરી રહ્યું હતું. અને દ્વારપાળ તેને રોકી રહ્યા હતા. રાજાએ તરત દ્વારપાલને બોલાવ્યો અને મુલાકાતીને અંદર મોકલવાનો આદેશ આપ્યો.

મુલાકાતીએ રાજાને નમસ્કાર કરીને કહ્યું, “મહારાજ, મને તમારી છત્રછાયામાં કોઈ તકલીફ નથી. હું તમારી સેવા કરવા માંગુ છું, મને તમારી સેવા કરવાની તક આપો. મહારાજ, મારે મારા વેતન તરીકે રોજનું એક હજાર તોલા સોનું જોઈએ છે. પરિવારમાં પત્ની અને એક પુત્ર અને એક પુત્રી છે લોકો મને બીરબલ કહે છે.

જ્યારે બીરબલે તમામ દરબારીઓની સાથે વેતનમાં રોજનું એક હજાર તોલા સોનું માંગ્યું ત્યારે રાજા રૂપસેન પણ આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ રાજાએ વિચાર્યું કે દરરોજ આટલું સોનું માંગતો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય, તેથી તેનું પરીક્ષણ કરવું જોઈએ. જો કામ યોગ્ય રીતે નહીં થાય તો ત્રણ દિવસનો પગાર આપીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

રાજાએ બીરબલને પોતાની સેનામાં રાખ્યો અને એક હજાર તોલા સોનું આપ્યું. રાજાએ તેના જાસૂસોને આદેશ આપ્યો કે બિરબલ દરરોજ આટલા સોનાનું શું કરે છે. તેની તપાસ કરે.

બિરબલે અડધું સોનું બ્રાહ્મણોમાં વહેંચ્યું અને અડધું સોનું બે ભાગમાં વહેંચ્યું, જેમાં એક ભાગ મહેમાનો, ઋષિ-મુનિઓ પર ખર્ચવામાં આવ્યો અને બાકીના એક ભાગનો અડધો ભાગ ભૂખ્યા અને ગરીબોને ભોજન કરાવવામાં ખર્ચવામાં આવ્યો. બીરબલે બાકીનો અડધો ભાગ પોતાના પરિવાર પાછળ ખર્ચી નાખ્યો.
બીરબલ દરરોજ એક હજાર તોલા સોનું આ રીતે ખર્ચતો હતો.

એક રાત્રે રાજા ગાઢ નિંદ્રામાં હતો ત્યારે તેણે એક સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. રાજાએ તરત જ બીરબલને બોલાવ્યો અને કહ્યું, “જા બીરબલ, જલ્દીથી શોધો કે આ સ્ત્રી કોણ છે અને તે ક્યાંથી આવી છે અને તે શા માટે રડે છે?”

બીરબલ તરત અવાજ તરફ વળ્યો. ટૂંક સમયમાં જ બીરબલ સ્મશાનગૃહમાં પહોંચ્યો, જ્યાં એક સ્ત્રી બેઠી હતી અને રડી રહી હતી.

બીરબલે સ્ત્રીને રડવાનું કારણ પૂછ્યું. સ્ત્રીએ કહ્યું, “હું રાજલક્ષ્મી છું. રાજાના ઘરમાં અકર્મ થવા લાગ્યું છે, જેના કારણે કુલક્ષ્મી રાજાના ઘરમાં આવીને સ્થાયી થઈ છે. મારા જવાના શોકમાં હું રડી રહી છું. ઘણા કષ્ટો સહન કરીને રાજાનું જલ્દી મૃત્યુ થશે. કુલક્ષ્મીના કારણે સર્વનાશ થશે.

રાજલક્ષ્મીની વાત સાંભળીને બીરબલ દુઃખી થઈ ગયો અને બોલ્યો, “હે દેવી, કૃપા કરીને કોઈ ઉપાય જણાવો જેનાથી રાજા લાંબુ જીવે. કુલક્ષ્મી ત્યાંથી નીકળી જાય અને તમે લાંબા સમય સુધી રાજાના ઘરમાં રહો.

રાજલક્ષ્મીએ કહ્યું, “બીરબલ, પૂર્વ તરફ દેવીનું મંદિર છે. જો તમે તમારા પુત્રનું માથું કાપીને દેવીને અર્પણ કરો છો, તો રાજા સો વર્ષ સુધી રાજ કરશે અને હું પણ આ રાજ્યમાં લાંબા સમય સુધી રહીશ.

બીરબલને મોકલ્યા પછી, રાજા પણ તેની પાછળ સ્મશાનમાં ગયો અને રાજલક્ષ્મીની બધી વાતો સાંભળી.
રાજાએ જોયું કે બીરબલ તેના ઘરે ગયો અને પરિવારના તમામ સભ્યોને જગાડ્યા અને રાજલક્ષ્મીએ કહેલી બધી વાત કહી.

બીરબલની પત્નીએ કહ્યું, “દીકરા, તારું મૃત્યુ રાજા અને રાજ્ય બંનેને બચાવશે.”

માતાની વાત સાંભળીને બીરબલનો પુત્ર ખુશીથી પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ ગયો.
થોડી જ વારમાં બીરબલ તેના પરિવાર સાથે દેવીના મંદિરે આવ્યો. બીરબલ પછી રાજા રૂપસેન પણ મંદિરે પહોંચ્યા.

બિરબલે દેવીની મૂર્તિની સામે ઊભા રહીને કહ્યું, “હે દેવી માતા, રાજાનો જીવ બચાવવા હું મારા પુત્રનું માથું તમારા ચરણોમાં અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો.” આમ કહીને બીરબલે પોતાના પુત્રનું માથું તલવારથી કાપી નાખ્યું. માતાના ચરણોમાં અર્પણ કર્યુ.

ભાઈની લાશ જોઈને બીરબલની દીકરીએ પોતાની છાતીમાં કટાર મારીને આત્મહત્યા કરી લીધી. બીરબલની પત્ની તેના પુત્ર અને પુત્રીના મૃત્યુનું દુઃખ સહન કરી શકી નહીં અને તેણે પણ પોતાની તલવાર છાતીમાં મારીને મૃત્યુને ભેટી લીધું. પોતાના સમગ્ર પરિવારને મૃત જોઈને બીરબલે પણ તલવાર વડે પોતાની ગરદન કાપી નાખી.

રાજા રૂપસેન છુપાઈને આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે એક જ પરિવારના ચાર લોકો મારું રાજ્ય અને મારો જીવ બચાવવા મૃત્યુને ભેટી ગયા. તેમની સેવા અને બલિદાન ખરેખર અપૂર્વ છે.

રાજાએ વિચાર્યુ કે જો આ લોકોએ મારા માટે પોતાનો જીવ આપી દીધો હોય તો મારે હવે જીવીને શુ કરવુ ? આમ વિચારીને રાજાએ તલવાર ઉગામી અને પોતાની ગરદન કાપવા તૈયાર થઈ ગયો.

ત્યારે દેવી માતા પ્રગટ થયા અને રાજાનો હાથ પકડીને કહ્યું, “રાજન, હું રાજલક્ષ્મી છું. તમે સો વર્ષ જીવો અને રાજીખુશીથી રાજ કરો. હુ તમારા પર પ્રસન્ન થઇ છુ તમારે જે જોઇએ તે વરદાન માંગો.

રાજાએ દુઃખી થઈને કહ્યું, “હે માતા ! મારે શાહીમહેલ નથી જોઈતો, બસ બીરબલ અને તેના પરિવારને જીવન દાન આપો તેને જીવતા કરો.

દેવીએ ‘તથાસ્તુ’ કહીને બીરબલ અને તેના પરિવારના સભ્યોને પુનર્જીવિત કર્યા. રાજા બીરબલની સેવાથી ખુશ થયા અને તેને અડધુ રાજ્ય આપી દીધું.

વાર્તા સંભળાવ્યા પછી વેતાલે કહ્યું, “વિક્રમ, તું બહુ જ્ઞાની છે. તો કહ આ વાર્તામાં સૌથી મોટો બલિદાની કોણ છે અને શા માટે?”

વિક્રમે કહ્યું, “સાંભળો, વેતાલ, આ વાર્તામાં રાજાનું બલિદાન સૌથી મોટું છે. બીરબલનું બલિદાન માલિક માટે નોકરનું બલિદાન છે, પુત્રનું બલિદાન પિતાનું છે, બહેનનું બલિદાન ભાઈ માટેનો પ્રેમ છે. પત્નીનું બલિદાન પતિ અને બાળકોની માટે છે. કોઇ રાજા પોતાનાં નોકર અને તેના પરિવાર માટે પોતાનાં જીવનું બલિદાન આપે એ સૌથી મોટું બલિદાન ગણાય છે.

“ઠીક છે, વિક્રમ! તારી વાત એકદમ સાચી છે. ખરેખર તુ વીર છે અને બુદ્ધિશાળી પણ છે. પરંતુ તું શરત હારી ગયો, કારણ કે મે તને પહેલા જ કહ્યું હતું. કે તુ બોલીશ તો હુ ચાલ્યો જઇશ. હું હવે જાઉં છું.”

આમ કહીને વૈતાળ વિક્રમ રાજાનાં ખભેથી સડસડાટ ઉડીને સિદ્ધવડ પર લટકી જાય છે. વિક્રમ તેને પકડવા પાછળ જાય છે.

વિક્રમ વેતાળ ભાગ 2 👈

મહાભારત વિરાટ યુદ્ધ ની રસપ્રદ કથા

विक्रम बेताल की कहानि 1

छोटे भाई भर्तुहरी के सन्यास लेने के बाद, विक्रम ने गद्दी संभाली और शासन करना शुरू कर दिया। सब लोग बहुत ही सुखी थे । विक्रम हमेशा लोगों के दु:ख दूर करने के लिए तत्पर रहता था । दूर-दूर तक उसे हराने वाला कोई नहीं था।

एक दिन शांतिशील नाम का एक योगी नगर में आया। उसके सिर पर भभूत लगाई थी। हाथों और गले में रुद्राक्ष की माला पहनी थी। भगवा कपडे पहने थे। उनके मस्तिष्क को देखकर कोई भी उस महान योगी को महसूस किए बिना नहीं रह सकता।

योगी ने कहा, “महाराज, बात यह है कि गोदावरी नदी के किनारे श्मशान में मैं एक मंत्र सिद्ध कर रहा हूँ। उसके सिद्ध हो जाने पर मेरा मनोरथ पूरा हो जायेगा। तुम एक रात मेरे पास रहोगे तो मंत्र सिद्ध हो जायेगा। एक दिन रात को हथियार बाँधकर तुम अकेले मेरे पास आ जाना।”

राजा ने कहा “अच्छी बात है।”

इसके उपरान्त योगी दिन और समय बताकर अपने मठ में चला गया।

वह दिन आने पर राजा अकेला वहाँ पहुँचा। योगी ने उसे अपने पास बिठा लिया। थोड़ी देर बैठकर राजा ने पूछा, “महाराज, मेरे लिए क्या आज्ञा है?”

योगी ने कहा, “राजन्, “यहाँ से दक्षिण दिशा में दो कोस की दूरी पर श्मशानमें एक सिरस के पेड़ पर एक मुर्दा लटका है। उसे मेरे पास ले आओ, तब तक मैं यहाँ पूजा करता हूँ।”

यह सुनकर राजा वहाँ से चल दिया। बड़ी भयंकर रात थी। चारों ओर अँधेरा फैला था। पानी बरस रहा था। भूत-प्रेत शोर मचा रहे थे। साँप आ-आकर पैरों में लिपटते थे। लेकिन राजा हिम्मत से आगे बढ़ता गया। जब वह श्मशान में पहुँचा तो देखता क्या है कि शेर दहाड़ रहे हैं, हाथी चिंघाड़ रहे हैं, भूत-प्रेत आदमियों को मार रहे हैं।

राजा बेधड़क चलता गया और सिरस के पेड़ के पास पहुँच गया। पेड़ जड़ से फुनगी तक आग से दहक रहा था। राजा ने सोचा, हो-न-हो, यह वही योगी है, जिसकी बात देव ने बतायी थी। पेड़ पर रस्सी से बँधा मुर्दा लटक रहा था। राजा पेड़ पर चढ़ गया और तलवार से रस्सी काट दी। मुर्दा नीचे किर पड़ा और दहाड़ मार-मार कर रोने लगा।

राजा ने नीचे आकर पूछा, “तू कौन है?”

राजा का इतना कहना था कि वह मुर्दा खिलखिकर हँस पड़ा। राजा को बड़ा अचरज हुआ। तभी वह मुर्दा फिर पेड़ पर जा लटका। राजा फिर चढ़कर ऊपर गया और रस्सी काट, मुर्दे का बगल में दबा, नीचे आया। बोला, “बता, तू कौन है?”

मुर्दा चुप रहा।

तब राजा ने उसे एक चादर में बाँधा और योगी के पास ले चला। रास्ते में वह मुर्दा बोला, “मैं बेताल हूँ। तू कौन है और मुझे कहाँ ले जा रहा है?”

राजा ने कहा, “मेरा नाम विक्रम है। मैं धारा नगरी का राजा हूँ। मैं तुझे योगी के पास ले जा रहा हूँ।”

बेताल बोला, “मैं एक शर्त पर चलूँगा। अगर तू रास्ते में बोलेगा तो मैं लौटकर पेड़ पर जा लटकूँगा।”

राजा ने उसकी बात मान ली। फिर बेताल बोला, “ पण्डित, चतुर और ज्ञानी, इनके दिन अच्छी-अच्छी बातों में बीतते हैं, जबकि मूर्खों के दिन कलह और नींद में। अच्छा होगा कि हमारी राह भली बातों की चर्चा में बीत जाये। मैं तुझे एक कहानी सुनाता हूँ। ले, सुन।”

विक्रम बेताल की कहानि
विक्रम बेताल की कहानि

बीरबल का त्याग

रूपसेन नाम के एक राजा थे । एक दिन रूपसेन अपने कक्ष में आराम कर रहे थे कि उन्होंने मुख्य द्वार पर कुछ लोगों की आवाजें सुनीं । ऐसा प्रतीत हो रहा था , जैसे कोई अंदर आने की हठ कर रहा हो । राजा ने तुरंत द्वारपाल को बुलाकर आगंतुक को अंदर भेजने का आदेश दिया ।

आगंतुक ने राजा का अभिवादन करके कहा , “महाराज , आपकी छत्रच्छाया में मुझे कोई कष्ट नहीं है । मैं आपकी सेवा करना चाहता हूँ , मुझे अपनी सेवा का अवसर प्रदान कीजिए । महाराज , मुझे वेतन के रूप में एक हजार तोला सोना प्रतिदिन चाहिए । मेरे परिवार में पत्नी और एक पुत्र तथा एक पुत्री है । मुझे लोग बीरबल कहकर पुकारते हैं । “

बीरबल ने जब वेतन में प्रतिदिन एक हजार तोला सोना माँगा तो सभी दरबारियों के साथ – साथ राजा रूपसेन भी आश्चर्यचकित रह गए । लेकिन राजा ने सोचा कि इतना सोना प्रतिदिन माँगने वाला कोई साधारण व्यक्ति नहीं होगा , इसलिए इसकी परीक्षा लेनी चाहिए । यदि काम ठीक नहीं किया तो इसे तीन दिन का वेतन देकर निकाल देंगे ।

राजा ने बीरबल को अपनी सेना में रख लिया और एक हजार तोला सोना दे दिया । राजा ने अपने गुप्तचरों को आदेश दिया कि वे इस बात का पता लगाएँ कि आखिर बीरबल प्रतिदिन इतने सोने का क्या करता है ?

बीरबल ने आधा सोना ब्राह्मणों में बाँट दिया और आधे सोने के दो भाग किए , जिसमें एक भाग मेहमानों , साधु – संतों पर खर्च कर दिया और शेष एक भाग का आधा भूखों और गरीबों को खाना खिलाने में खर्च कर दिया । शेष आधा भाग बीरबल ने अपने परिवार पर खर्च किया ।
बीरबल प्रतिदिन एक हजार तोला सोना इसी प्रकार खर्च करता था ।

रात के समय राजा गहरी नींद में सोया था कि उसने एक स्त्री के रोने की आवाज सुनी । राजा ने तुरंत बीरबल को बुलाकर कहा , ” बीरबल जाओ , शीघ्र पता लगाओ कि यह स्त्री कौन है और कहाँ से आई है तथा किसलिए रो रही है ? “

बीरबल तुरंत आवाज की ओर चल दिया । शीघ्र ही बीरबल एक श्मशान में पहुँच गया , जहाँ एक स्त्री बैठी रो रही थी ।

बीरबल ने उस स्त्री से रोने का कारण पूछा । उस स्त्री ने कहा , ” मैं राजलक्ष्मी हूँ । राजा के घर अकर्म होने लगा है , जिससे राजा के घर कुलक्ष्मी आकर बस गई है । मैं अपने जाने के दुःख में रो रही हूँ । कुलक्ष्मी के कारण अनेक कष्टों को भोगते हुए राजा शीघ्र ही मर जाएगा ।

राजलक्ष्मी की बात सुनकर बीरबल दुःखी होकर बोला , “ हे देवी , कोई ऐसा उपाय बताएँ , जिससे राजा दीर्घायु हों । कुलक्ष्मी वहाँ से चली जाए और आप लंबे समय तक राजा के घर निवास करें । “

राजलक्ष्मी बोली , ‘‘ बीरबल , सामने पूर्व की ओर देवी का मंदिर है । यदि तुम अपने पुत्र का सिर काटकर देवी को भेंट कर दो तो राजा सौ वर्ष तक राज्य करेगा और मैं भी लंबे समय तक इसी राज्य में निवास करूंगी । “

बीरबल को भेजकर राजा भी उसका पीछा करते हुए श्मशान तक पहुँच गए और राजलक्ष्मी की सारी बातें सुन लीं । राजा ने देखा कि बीरबल अपने घर गया और परिवार के सभी सदस्यों को जगाकर राजलक्ष्मी द्वारा कही गई सारी बातें बता दीं ।

बीरबल की पत्नी ने कहा, ” पुत्र , तुम्हारी मृत्यु से राजा और राज्य दोनों बच जाएँगे । “

माँ की बात सुनकर बीरबल का पुत्र खुशी – खुशी अपनी बलि देने के लिए तैयार हो गया ।
कुछ ही देर में बीरबल अपने परिवार के साथ देवी के मंदिर में आ गया । बीरबल के पीछे राजा रूपसेन भी मंदिर में पहुँच गए ।

बीरबल ने देवी की प्रतिमा के सामने खड़े होकर कहा , ” हे देवी माँ , राजा की जान बचाने के लिए मैं अपने पुत्र का सिर आपके चरणों में भेंट करता हूँ , इसे स्वीकार कीजिए । ” इतना कहकर बीरबल ने अपने पुत्र का सिर तलवार से काटकर देवी माँ के चरणों में अर्पित कर दिया ।

भाई की लाश देखकर बीरबल की पुत्री ने तलवार अपने सीने में भोंककर जान दे दी । बीरबल की पत्नी अपने पुत्र और पुत्री की मृत्यु का दुःख सहन न कर सकी और उसने भी तलवार अपने सीने में भोंककर मृत्यु को गले लगा लिया । अपने पूरे परिवार को मृत देखकर बीरबल ने भी तलवार से अपनी गरदन काट ली ।

राजा रूपसेन छिपकर यह हृदय विदारक दृश्य देख रहे थे । उन्होंने सोचा कि मेरा राज्य और मेरी जान बचाने के लिए एक ही परिवार के चार लोगों ने मौत को गले लगा लिया । वास्तव में इनकी सेवा और त्याग सराहनीय है ।

राजा ने तलवार उठाई और अपनी गरदन काटने के लिए तैयार हो गए । तभी देवी माँ ने प्रकट होकर राजा का हाथ पकड़ लिया और कहा , “ राजन् , मैं राजलक्ष्मी हूँ । तुम सौ वर्ष तक जिओ और सुखपूर्वक राज करो । तुम जो चाहो, माँग लो । “

राजा ने दुःखी होकर कहा , “ हे माँ ! मुझे राजपाट नहीं चाहिए , बस आप बीरबल और उसके परिवार को जीवन दान दे दीजिए । “

देवी ने ‘ तथास्तु ‘ कहकर बीरबल और उसके परिवार के सदस्यों को जीवित कर दिया । राजा ने बीरबल की सेवा से प्रसन्न होकर उसे आधा राज्य दे दिया ।

कथा सुनाकर वेताल ने कहा , ” विक्रम , तुम बहुत ज्ञानी हो । बताओ कि इस कहानी में सबसे बड़ा त्याग किसका है और क्यों ? “

विक्रम ने कहा , ” सुनो वेताल , इस कहानी में राजा का त्याग ही सबसे बड़ा है । बीरबल का त्याग मालिक के प्रति सेवक का त्याग है , पुत्र का त्याग पिता के प्रति त्याग है , बहन का त्याग भाई के प्रति प्रेम है । बीरबल की पत्नी ने संतान के प्रति त्याग किया । राजा ने सेवक और उसके परिवार के लिए जो त्याग किया , वह सबसे महान् है । “

” बिलकुल ठीक , विक्रम ! लेकिन तुम शर्त हार गए , क्योंकि रास्ते में ही बोल पड़े । अब मैं जा रहा हूँ । “

चार धाम की रोचक जानकारी

vikram vaital ki kahaniya,વિક્રમ વૈતાળની વાર્તાઓ, વિક્રમ વેતાળ pdf downland, vir vikram, betal pachchhisi, sinhasan battisi. vikram betal in gujarati, vikram betal in hindi.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *